જાતીયતા અને પ્રજનનીય અલગીકરણ
જાતીયતા
- જાતીયતા - જાતિઓનો ઉદવિકાસ જે બે પ્રકારે થાય છે
- ક્રમશ : ધીમી ગતિથી (GRADUAL)
- એકાએક (ઝડપી ગતિથી )(Abrupt)
- એલોપેટ્રિક
- ઉ.દા- ડાર્વિન ફિંચજે અલગ અલગ વિસ્તારમાં વિસ્તરી જે અલગ અલગ ભૌગોલિક વિસ્તાર હતા
- સિમપેટ્રિક
- ઉ.દા- પિગ ફ્રોગ, ગોફર ફ્રોગ
- જે એકજ વિસ્તાર માં અલગ અલગ હેબિટેટ, રહેઠાણ ના કારણે અલગ અલગ પર્યાવરણ માં રહ્યા
- પ્રજનનીય અલગીકરણ એટલે બે ગાઢ રીતે સંબંધિત જાતિઓની વસ્તી વચ્ચે સંકરણ નો વીરોધ.
- તે જાતિના લક્ષણો જાળવે છે.
- પણ નવી જાતિની ઉત્પત્તિ તરફ દોરવણી કરે છે.
- પ્રજનનીય વિયોજનની ક્રિયા વિધિ સ્ટેબિન્સ દ્વારા તેમના પુસ્તક ઉદવિકાસની પ્રક્રિયામાં સમજાવાયું છે.
- પ્રજનનીય વિયોજન ના પ્રકાર
- પૂર્વ પ્રજનન અલગીકરણ
- ફલિતાંડપછીની ક્રિયાવિધિ
- પૂર્વ પ્રજનન અલગીકરણ
- પરિસ્થિતિકીય અલગીકર : બે જાતિઓ જુદા જુદા નિવાસ સ્થાનોમાં રહે છે . અને મળતાં નથી.(એક મીઠા પાણીમાં અને બીજું દરિયામાં રહેતું હશે).
- સમય દર્શક અલગીકરણ : પ્રજનન ઋતુ અથવા પુષ્પોદભવ સમય બંન્ને જાતિઓમાં જુદો હોઈ શકે.
- વર્તણુકીય અલગીકરણ : એક પ્રાણી જતિના નર બીજી જાતિની માદાઓને પ્રજનનનીય ભાગીદાર તરીકે ઓળખી શકાતા નથી.
- યાંત્રિત અલગીકરણ : સજીવોની જનનેન્દ્રિયમાં રચનાકીય તફાવતો , વિવિધ પ્રાણી જાતિઓ સાથે જોડાયેલ જાતિઓને પ્રજનનમાં.
- જન્યુજ અલગીકરણ : પ્રાણીખોની વિવિધ જાતિઓના શુક્રાણુઓ અને અંડાણુઓ જોડાવા સમર્થન નથી.વનસ્પતિઓમાં વિવિધ અવરોધરૂપ બને છે . જાતિઓમાંથી આવતી પરાગરજ પરાગાસન દ્વારા નામંજૂર કરાય છે.
- ફલિતાંડપછીની ક્રિયા વિધિ
- સંકર ફલિતાંડ ઉત્પન્ન થાય છે પણ તે જીવતાં રહી શકે એવા ફળદ્રુપ પુખ્તતા વિકાસ ન પણ પામે.
- સંકર અજીવનક્ષમતા : સંકર ફલિતાંડો વિકાસ પામતાં નથી . વનસ્પતિઓમાં આંતરજાતીય સંકરથી પૈદા થતાં ગર્ભ અવિકસિત રહે છે, અથવા તેનો અંત આવે છે.
- સંકર વંધ્યતા : સંકર પુખ્તો કાર્યક્ષમ જન્યુઓ પેદા કરતાં નથી.(ખચ્ચર સામાન્ય ઉદાહરણ છે)
- અપવાદ : - આફ્રિકાની સિંહણ + એશિયાનો વાધ = ટાઈગોન
- નર સિંહ + માંદા વાઘ = લાઈગર
- બધા સંકરણમાંથી જે સંતતિમો મેળવાઈ તે ફળદ્રુપ છે પણ આ જતિનો કુદરતી રીતે સંકરણ કરતા નથી.
- સંકર વિશ્લેષણ : કેટલીકવાર આંતરજાતીય પ્રજનન સંકર પેદા કરે છે.
- જે પછી સંકરને પશ્વસંકરણ દ્વારા ઉત્પન્ન કરે છે પણ તેનો પાસે ઉત્સાહ અથવા ફળદ્રુપતા બંન્ને ઓછા હોય છે.
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
BIOLOGY NEET MATERIAL IN GGUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box